Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હીઃ ગોકુલપુરી ગામની ઝૂંપડપટ્ટીમાં લાગી આગ, સાતના મોત, 60થી વધુ ઝૂંપડા બળીને ખાખ

Webdunia
શનિવાર, 12 માર્ચ 2022 (09:26 IST)
ઉત્તર પૂર્વ દિલ્હીના ગોકુલપુરી ગામની ઝૂંપડપટ્ટીમાં સવારે 1 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ ઝૂંપડપટ્ટીઓ બળી ગઈ છે. ફાયરની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. કૂલીંગનું કામ હજુ ચાલુ છે.

<

At 1 am there was a fire incident in Gokulpuri PS area. Immediately teams reached the spot with all rescue equipment. We also contacted the Fire Dept that responded very well.We could douse the fire by around 4 am. 30 shanties burned & 7 lives are lost: Addl DCP, North East Delhi pic.twitter.com/UT8XzgaNMR

— ANI (@ANI) March 12, 2022 >
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments