Dharma Sangrah

સારા સમાચાર! સહારા ઈન્ડિયાના રોકાણકારોને જલ્દી મળશે પૂરા પૈસા, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ

Webdunia
શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (12:00 IST)
Sahara India Refund Process : જો તમારા પૈસા પણ સહારા ઈન્ડિયામાં ફસાયેલા છે તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે. ખરેખર, સુપ્રીમ કોર્ટ સહારા ઈન્ડિયા ગ્રુપને પ્રોપર્ટી વેચીને રોકાણકારોને પૈસા પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
સેબી-સહારા કેસમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું કે સહારા જૂથે રોકાણકારોના અટવાયેલા નાણાં પરત કરવા માટે સેબી-સહારા રિફંડ ખાતામાં લગભગ 10,000 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. પરંતુ તેની મિલકત વેચવા પર કોઈ પ્રતિબંધ નથી અને તે તેને વેચીને પૈસા પરત કરી શકે છે.
 
તમને જણાવી દઈએ કે, 2012માં જારી કરાયેલા નિર્દેશોમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સહારા ગ્રુપની કંપનીઓ SIRECL અને SHICL રોકાણકારોના જૂથમાંથી એકત્ર કરાયેલી રકમ વાર્ષિક 15% વ્યાજ સાથે તે સેબીને પરત કરશે.
 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને સહારા ગ્રુપે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. આવી સ્થિતિમાં રોકાણકારોએ હવે કંપનીઓમાં અટવાયેલા નાણાં રિકવર થવાની આશા વધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધુ જુઓ..

નવીનતમ

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments