Webdunia - Bharat's app for daily news and videos

Install App

Russia Ukrain War- અત્યાર સુધી 10 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN

todays news
Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (15:52 IST)
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે યુક્રેનમાંથી અંદાજે દસ લાખ લોકો આસપાસના દેશો છોડીને ગયા છે.
 
આ સ્થળાંતર રશિયાના હુમલાના સાત દિવસ દરમિયાન જ થયું છે.
 
સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટેના હાઇકમિશનર ફિલિપો ગ્રાન્ડીએ અપીલ કરી હતી કે બંદૂકો શાંત થવી જોઈએ જેથી દેશમાં રહેલા લાખો લોકો સુધી માનવતાવાદી સહાય પહોંચાડી શકાય.
 
એજન્સીએ અંદાજ લગાવ્યો છે કે કુલ 12 લાખ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. 
 
જેની સામે આ વખતે માત્ર એક અઠવાડિયામાં જ દસ લાખ લોકોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Birthday wishes for friend- જન્મદિવસ ની શુભકામના મિત્ર

Google Image Search- ગૂગલ ઇમેજ સર્ચ ફક્ત ડ્રેસ શોધવા માટે બનાવવામાં આવ્યું હતું, તમે કદાચ તેની પાછળની રસપ્રદ વાર્તા નહીં જાણતા હોવ.

1 કલાકની અંદર શુગરને ડાઉન કરે છે આ પાન, ડાયાબીટીસનાં દર્દી ઘરમાં સહેલાઈથી ઉગાડી શકે છે આ છોડ

Child Story- મહેનત વાર્તા - સફળતા સખત મહેનતથી મળે છે

Paneer Thecha પનીર ઠેચા રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments