Webdunia - Bharat's app for daily news and videos

Install App

Russia Ukrain War- અત્યાર સુધી 10 લાખ લોકોએ યુક્રેન છોડ્યું: UN

Webdunia
ગુરુવાર, 3 માર્ચ 2022 (15:52 IST)
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે યુક્રેનમાંથી અંદાજે દસ લાખ લોકો આસપાસના દેશો છોડીને ગયા છે.
 
આ સ્થળાંતર રશિયાના હુમલાના સાત દિવસ દરમિયાન જ થયું છે.
 
સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટેના હાઇકમિશનર ફિલિપો ગ્રાન્ડીએ અપીલ કરી હતી કે બંદૂકો શાંત થવી જોઈએ જેથી દેશમાં રહેલા લાખો લોકો સુધી માનવતાવાદી સહાય પહોંચાડી શકાય.
 
એજન્સીએ અંદાજ લગાવ્યો છે કે કુલ 12 લાખ લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. 
 
જેની સામે આ વખતે માત્ર એક અઠવાડિયામાં જ દસ લાખ લોકોએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments