Webdunia - Bharat's app for daily news and videos

Install App

મિથુન ચક્રવર્તીને મળવા પહોંચ્યા સંઘ પ્રમુખ મોહન ભાગવત

Webdunia
મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (13:20 IST)
- તૃણમૂલ કોંગ્રેસે  મિથુનને 2014 માં રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા
સંઘના વડા મોહન ભાગવત મંગળવારે ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તીને તેમના મુંબઇ સ્થિત ઘરે મળ્યા હતા. બંગાળમાં થોડા મહિના પછી વિધાનસભાની ચૂંટણીઓ થવાની હોવાથી રાજકીય અટકળો તીવ્ર બની છે. મિથુનને 2014 માં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા હતા. જો કે, મિથુને બાદમાં તબિયત ખરાબ હોવાને કારણે 2016 માં રાજીનામું આપ્યું હતું.
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ મિથુન ઓક્ટોબર 2019માં નાગપુર ગયા હતા. આ દરમિયાન તેમણે સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી અને તેમને ઘરે આવવાનુ આમંત્રણ આપ્યુ હતુ.  આ દરમિયાન પણ મિથુનના ભાજપામાં આવવાની અટકળો હતી. 
 
ભાજપા આપી શકે છે મિથુનને ટિકિટ 
 
રાજનીતિ વિશેષજ્ઞોનુ માનીએ તો મિથુનની બંગાળમાં ખૂબ લોકપ્રિયતા છે. જેનો ફાયદો ઉઠાવતા ભાજપા તેમને ઉમેદવાર બનાવી શકે છે. એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે તેઓ ભાજપાના સ્ટાર પ્રચારક પણ બની શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મમતા કુલકર્ણીના કિન્નર અખાડા પર હુમલો, મહામંડલેશ્વર અને તેમના 6 શિષ્યો ઘાયલ

પુત્ર પ્રતિકના લગ્નમાં Raj Babbar ને આમંત્રણ કેમ નહી ? સાવકા ભાઈએ બતાવ્યુ કારણ

ગુજરાતી જોક્સ - "હું મેકે જાઉં છું.

ગુજરાતી જોક્સ - આજે વેલેન્ટાઈન ડે છે

ગુજરાતી જોક્સ - હિપ્નોસિસ

વધુ જુઓ..

નવીનતમ

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

Turmeric For skin- હળદરમાં 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને દોષરહિત અને ચમકદાર ત્વચા મળશે.

એલ્યુમિનિયમ કૂકર કાળું થઈ ગયું છે, રસોડાની આ વસ્તુથી, તે ચાંદીની જેમ ચમકશે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ તેમના પીહર કેમ જાય છે? માતાપિતાની સંભાળ શા માટે મહત્વપૂર્ણ છે તે જાણો

આગળનો લેખ
Show comments