Webdunia - Bharat's app for daily news and videos

Install App

આરજી કર હોસ્પીટલમાં લાગેલી પીડિતાની મૂર્તિ સોશિયલ મીડિયા પર વિવાદ

Webdunia
શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (12:04 IST)
social media
કોલકત્તાના આરજી કર હોસ્પીટલમાં દુષ્કર્મનો શિકાર થઈ ટ્રેની ડાકટ્રની એક મૂર્તિ લગાવવા પર વિવાદ ઉભો થઈ ગયુ છે. તે મૂર્તિનુ નામ ક્રાઈ ઑફ દ ઑવર કળાકાર આસિત સાઈનના મુજબ આ મૂર્તિ પીડિતાના અંતિમ સમયના દુખ અને આતંકને દર્શાવે છે. 
 
આ મૂર્તિમાં એક મહિલાને રડતી દર્શાવવામાં આવી છે. આર.જી. કરના પ્રિસિંપલના ઑફિસ પાસે રાખી છે. પરંતુ હવે આ પ્રતિમાને લઈને વિવાદ શરૂ થયો છે. ટ્રેની ડોક્ટરની પ્રતિમા સ્થાપિત કરવા પર સોશિયલ 
મીડિયા પર ઘણા લોકોએ તેને 'સંવેદનશીલ' ગણાવ્યું છે. એક યુઝરે ટ્વીટ કર્યું, 'આ કેટલું અસંવેદનશીલ છે 'જો તમારે પીડિતાની પ્રતિમા સ્થાપિત કરવી હોય તો તેને દુખી ચહેરા અથવા કંઈપણ વગર તે કરો. 
 
આ અત્યંત દુખી કરનારુ છે. એક યુઝરે લખ્યું, .કોઈના દુઃખને અમર બનાવવું.  આશા કરુ છુ કે આ પ્રતિમાનો નાશ થવો જોઈએ.  ટીએમસી નેતાએ પણ સવાલો ઉઠાવ્યા હતા ટીએમસીના નેતા કુણાલ ઘોષે પણ ડોકટરોની ટીકા કરતા કહ્યું કે પીડિતનું નામ અને ઓળખ જાહેર કરવી તે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની વિરુદ્ધ છે. તેણે ટ્વિટ કર્યું, 'કોઈ પણ જવાબદાર વ્યક્તિ આવું ન કરી શકે. કળાના નામે પણ નહીં.
 
જો કે, આરજી કાર હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું, 'અમે કોઈ નિયમ તોડ્યા નથી કે કોર્ટના આદેશની અવગણના કરી નથી. આ એક પ્રતીકાત્મક શિલ્પ છે. અમે અધિકારીઓ શું થયું અને તેણે કેટલી પીડા સહન કરી તે બતાવવા માંગે છે. અમે ન્યાય માટે લડતા રહીશું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

51 Shaktipeeth : મા વારાહી પંચ સાગર શક્તિપીઠ - 36

Delhi doctor murder- દિલ્હીમાં નર્સ સાથે ડોક્ટરના હતા ગેરકાયદે સંબંધ, નારાજ પતિએ દીકરીના સગીર પ્રેમીને આપી સોપારી

ગાય ઉછેર પર સબસિડીમાં ગુજરાત, MP ને પાછળ છોડીને આગળ નિકળ્યુ મહારાષ્ટ્ર તિજોરી પર આટલો ભાર વધશે

મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે મંત્રાલયની બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી, ત્રીજા માળેથી કૂદકો માર્યો, જુઓ વીડિયો

'ગુજરાત નહીં તો શુ પાકિસ્તાન જઈને રમીએ?', મોડી રાત સુધી ગરબા પર બોલ્યા મંત્રી હર્ષ સંઘવી

આગળનો લેખ
Show comments