Webdunia - Bharat's app for daily news and videos

Install App

Agniveer Recruitment 2023: અગ્નિવીરમાં રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ

Webdunia
સોમવાર, 13 માર્ચ 2023 (12:27 IST)
ભારતીય સેનાના અગ્નિપથ યોજનાના હેઠણ અગ્નિવીર ભરતી 2023 માટે રજીસ્ટ્રેશન ખૂબ પહેલા 16 ફેબ્રુઆરીથી શરૂ કરી નાખ્યા છે. હવે ભારતીય સેનાની તરફથી તેના ઑનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈછે. તેની સાથે જ આ ભરતી માટે કેટલાક ફેરફાર પણ કર્યા છે. જેમાં અગ્નિવીર ભરતી યોજનાના હેઠણ નોકરી મળતા યુવાઓના રિટાયરમેંટને લઈને વાત કહેવામાં આવી છે. 
 
અગ્નિવીર ભરતી 2023ના હેઠણ આ વર્ષે 46 હજાર જવાનોની ભરતી કરાશે. આ ભરતીના રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 15 માર્ચ હતી જેને વધારીને હવે 20 માર્ચ કરી નાખ્યુ છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા પછી તેમની પરીક્ષા મે 2023માં આયોજીત કરાશે. તેમજ આ વખતે પણ ભરતીની નવી પ્રક્રિયાના હેઠણ કરાશે. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments