Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસગુલ્લાની "જંગ"માં પશ્ચિમ બંગાળના આ તર્ક પડ્યા ભારે, 2 વર્ષ પછી મળી ઓડિશા પર જીત લીધી છે.

Rasgulla-fight-history
Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (13:18 IST)
રસગુલ્લાને લઈને બન્ને જ રાજ્યથી ઘણા તર્ક આપ્યા હતા. જીઆઈ ટેગના નિર્ધારણ કરનારી ચેન્નઈ સ્થિત કમેટી એ પશ્ચિમ બંગાળના તર્કને સહી માન્યું અને "બાંગલાર રોસોગોલ્લા"ને વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રના ઉત્પાદના પ્રમાણ પત્ર સોંપ્યા. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ અને પાડોશી ઑડિશાના વચ્ચે જૂન 2015થી આ વાતને લઈને કાનૂની લડાઈ ચાલી રહી છે.કે રસગુલ્લાનો મૂળ કયાં છે. તેને લઈને બન્ને રાજ્યોમાં કમેટી પણ બની હતી. જેને રસગુલ્લાનો ઈતિહાસ શોધવાના કામ કર્યા અને તર્ક રજૂ કર્યા. 
 
બન્ને રાજ્યોએ રાખ્યા હતા આ તર્ક 
 
રસગુલ્લાની લડતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા બન્નેની તરફથી તેમના પક્ષમાં તર્ક રજો કર્યા હતા. 
 
પશ્ચિમ બંગાળના તર્ક- પશ્ચિમ બંગાળનો દાવો હતો કે મિઠાઈ બનાવનાર નોબીન ચંદ્ર દાસે  સન 1868માં રસગુલ્લ તૈયાર કર્યા હતા. તેને બંગાળના મશહૂર સોંદેશ મિઠાઈને ટક્કર આપવા માટે રોસોગોલ્લા બનાવ્યા હતા. તેનાથી સંકળાયેલી એક વાર્તાનો પણ બંગાળની તરફથી રજૂ કર્યુ જેમાં જણાવ્યુ કે એક વાર સેઠ રાયબહાદુર ભગવાનદાસ બાગલા તેમના દીકરા સાથે કયાંક જઈ રહ્યા હતા દીકરાને તરસ લાગતા પર એ નોબીન ચંદ્ર દાસને દુકાન પ્ર રોકાયા અને પાણી માંગ્યું. નોબીનએ સેઠના દીકરાને પાણી સાથે રૉસોગોલ્લા પણ આપ્યું. જે તેને ખૂબ પસંદ આવ્યું. જેના પર સેઠએ એક સાથે ઘણા રૉસોગોલ્લા ખરીદી લીધા. આ રૉસૉગોલાના પ્રસિદ્ધ થવાનો પ્રથમ બનાવ હતું. 
 
ઓડિશાના તર્ક - ત્યાં જ ઓડિશાએ રસગુલ્લાને તેમના જણાવતા તર્ક આપ્યા હતા કે મિઠાઈની ઉત્પત્તિ પૂરી જગન્નાથના મંદિરથી થઈ. અહીં 12મી સદીથી ધાર્મિક રેતી-રિવાજના ભાગ છે. તેનાથી સંકળાયેલી વાર્તા જણાવતા તેને જણાવ્યું કે એક વાર ભગવાન જગન્નાથથી રિસાઈને દેવી લક્ષ્મી ઘરનો બારણો બંદ કરી દીધું. તેને મનાવવા માટે ભગવાન જગન્નાથએ ખીર મોહન નામનો ગળ્યું દેવીને આપ્યું, જે તેને પસંદ આવ્યું. તે ખીર મોહન ખરેખર રસગુલ્લા જ હતુઇં. જેનાથી આ સિદ્ધ હોય છે  રસગુલ્લા ઓડિશામાં જ સૌથી પહેલા બન્યું. 
રાજ્યોના તર્ક પર કમેટીના જવાબ 
ઓડિશાના તર્ક પર વિચાર કર્યા પછી જીઆઈ ટેગના નિર્ધારણ કરનારી ચેન્નઈ સ્થિત કમેટીના અધિકારીઓએ કહ્યું કે ખીર મોહન અને રસગુલ્લામાં અંતર છે. આ સફેદની જગ્યા પીળા રંગના હોય છે. તેથી રસગુલ્લા તેને જ ગણાશે અને બંગાળને રસગુલ્લાના જીઆઈ ટેગ અપાશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments