Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (11:07 IST)
મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ 
ફિલ્મ સ્ટાર અને બૉલીવુડના પ્રખ્યાત જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાંકાળ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા. અહીં તેમના આવવાથી પહેલા જ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા કાળા ઝંડા જોવાવાઆ ઈરાદાથી વિરોધ કરી મહાંકાળ મંદિરના દ્વાર પર જોરદાએઅ હંગામા કર્યા. 
 
આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાએ મારપીટ પણ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો. બજરંગદળ કાર્યકર્તાનો કહેવુ છે કે રણબીએર કપૂર જણાવ્યા છે કે તે બીફ ખાય છે. તેથી બીફ ખાનારાઓને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવે છે? આ ઘટનાના સમાચાર મળતા જ રણબીર, આલિયા અને અયાન મુખર્જી ત્રણેય ઉજ્જૈન પહોંચી ગયા હતા. કલેક્ટર આશિષ સિંહના ઘરે પહોંચ્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments