rashifal-2026

મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ

Webdunia
બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (11:07 IST)
મહાંકાળના દર્શન કર્યા વગર પરત રણબીર -આલિયા, બીફ વાળા નિવેદનને લઈને હિંદુ સંગઠનનો વિરોધ 
ફિલ્મ સ્ટાર અને બૉલીવુડના પ્રખ્યાત જોડી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મંગળવારે સાંજે મહાંકાળ મંદિરના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા. અહીં તેમના આવવાથી પહેલા જ બજરંગદળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તા કાળા ઝંડા જોવાવાઆ ઈરાદાથી વિરોધ કરી મહાંકાળ મંદિરના દ્વાર પર જોરદાએઅ હંગામા કર્યા. 
 
આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાએ મારપીટ પણ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો. બજરંગદળ કાર્યકર્તાનો કહેવુ છે કે રણબીએર કપૂર જણાવ્યા છે કે તે બીફ ખાય છે. તેથી બીફ ખાનારાઓને મંદિરમાં કેવી રીતે પ્રવેશ આપવામાં આવે છે? આ ઘટનાના સમાચાર મળતા જ રણબીર, આલિયા અને અયાન મુખર્જી ત્રણેય ઉજ્જૈન પહોંચી ગયા હતા. કલેક્ટર આશિષ સિંહના ઘરે પહોંચ્યા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments