rashifal-2026

રાજુ પાલ હત્યા કેસમાં 6 લોકોને આજીવન કેદ

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2024 (15:45 IST)
-રાજુ પાલના હત્યારાઓને આજીવન કેદ
-બસપા ધારાસભ્ય રાજુ પાલ
-રાજકીય અદાવતના કારણે આ હત્યા
 
Raju Pal Murder: બહુજન સમાજ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યા કેસમાં સાત લોકોને દોષી ઠેરવવામાં આવ્યા છે. લખનઉની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે તમામ સાત આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.કોર્ટે છ લોકોને આજીવન કેદ અને એકને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે.
 
રાજુ પાલ હત્યા કેસમાં 6 લોકોને આજીવન કેદ
તમને જણાવી દઈએ કે પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા અતીક અહેમદ અને અશરફનું પણ રાજુ પાલની હત્યા કેસમાં નામ હતું. તમને જણાવી દઈએ કે જે સાત આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે તેમના નામ આબિદ, ફરહાન, જાવેદ, અબ્દુલ કાવી, ગુલ હસન, ઈસરાર અને રણજીત પાલ છે.
 
રાજકીય અદાવતના કારણે આ હત્યા કરવામાં આવી હતી
19 વર્ષ પહેલા 25 જાન્યુઆરી 2005ના રોજ પ્રયાગરાજના ધુમનગંજ વિસ્તારમાં તત્કાલીન બસપા ધારાસભ્ય રાજુ પાલનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. માફિયા અતીક અહેમદના ભાઈ અશરફને વિધાનસભાની ચૂંટણીમાં હરાવ્યા બાદ રાજકીય દુશ્મનાવટના કારણે રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી.

Edited By-monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments