Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી બનશે વિપક્ષ નેતા, INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય

રાહુલ ગાંધી બનશે વિપક્ષ નેતા  INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Webdunia
બુધવાર, 26 જૂન 2024 (08:47 IST)
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થઈ. આ બેઠકમાં રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવાને લઈને વિચાર કરવામાં આવ્યો. સાથે જ તેમને વિપક્ષ નેતા બનાવવા માટે પ્રોટેમ સ્પીકરને એક પત્ર પણ લખવામાં આવ્યો.
 
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કે. સી. વેણુગોપાલે મંગળવારે રાત્રે ખડગેના ઘરે થયેલી બેઠકની જાણકારી આપતા જણાવ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષ બનાવવાને લઈને ચર્ચા થઈ અને આ અંગે એક પત્ર પણ પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબને પણ લખ્યો છે.
 
રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો નિર્ણય લોકસભા સ્પીકરની ચૂંટણીના એક દિવસ પહેલાં લેવામાં આવ્યો છે. જે સ્પષ્ટ કરે છે કે વિપક્ષ સત્તા પક્ષ સામે આક્રમક વલણ અખત્યાર કરવા માગે છે.
 
હાલમાં થયેલી ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસને સંજીવની મળી છે. અટકળો છે કે વિપક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર અને તેમના નિર્ણયો સામે આક્રમક વલણ અપનાવશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments