Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાથરસ અકસ્માત અંગે રાહુલ ગાંધીએ સીએમ યોગીને પત્ર લખ્યો, વળતર વધારવાની કરી અપીલ.

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2024 (14:32 IST)
Rahul Gandhi Hathras- કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે હાથરસ નાસભાગ પીડિતો માટે વળતરમાં વધારો કરવાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ પણ આ લેટર પોતાના X હેન્ડલ પર શેર કર્યો છે. તેમણે પર લખ્યું હતું
 
તેમણે કહ્યું કે તેમણે મુખ્ય પ્રધાનને વળતરની રકમ વધારવા અને શોકગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી વહેલી તકે પ્રદાન કરવા વિનંતી કરી. તેઓને દુઃખની આ ઘડીમાં અમારી સામૂહિક સંવેદના અને સમર્થનની જરૂર છે.

<

हाथरस में भगदड़ हादसे से प्रभावित पीड़ित परिवारों से मुलाकात कर, उनका दुख महसूस कर और समस्याएं जान कर उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री योगी आदित्यनाथ जी को पत्र के माध्यम से उनसे अवगत कराया।

मुख्यमंत्री जी से मुआवजे की राशि को बढ़ाकर शोकाकुल परिवारों को जल्द से जल्द प्रदान… pic.twitter.com/omrwp3QGNP

— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments