Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-કાશ્મીરના પુલવામાં બ્લાસ્ટ, CRPFના 18 જવાન માર્યા ગયા

Webdunia
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (17:21 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લામાં લેથપોરાની પાસે શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર ચરમપંથીયોએ આઈડી બ્લાસ્ટ કરી સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યુ. આ હુમલામાં 19 જવાન માર્યા ગયા અને 44 ઘાયલ થયા છે. 
 
પોલીસે બીબીસીને 19 જવાનો માર્યા જવાની ચોખવટ કરી છે. સીઆરપીએફના જવાનોની બસ આ રસ્તેથી જઈ રહી હતી ત્યારે ચરમપંથીઓએ નિશાના પર લઈને બ્લાસ્ટ કર્યો. આ બસમાં 40થી વધુ જવાન સવાર હતા. 
 
300 કિલોમીટરનો આ રાજમાર્ગ રણનીતિક રૂપથી ખૂબ મહત્વની છે. અને હંમેશા સુરક્ષાબળની નજર રહે છે. ઘાયલોને શ્રીનગરના સેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
આ રાજમાર્ગ પર ગાડીઓની અવરજવર રોકી દેવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં હુમલાવરોને શોઘવાનુ કામ ચાલી રહ્યુ છે.  બે બસમાં જવાન સવાર હતા અને તેમની સુરક્ષામાં પોલીસની ગાડીઓ આગળ-પાછળ ચાલી રહી હતી. 
 
પ્રતિબંધિત ચરમપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલો કરવાનો દાવો કર્યો છે.  જૈશ એ મોહમ્મદના પ્રવક્તા મોહમ્મદ હસને કે વીડિયો રજુ કરીને કહ્યુ છે કે આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાંડોએ આ હુમલાને અંજામ આપ્યો છે. વકાસ કમાંડોને પુલવામાં જીલ્લાના નાગરિક બતાવાય રહ્યા છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments