Dharma Sangrah

PMનુ રાષ્ટ્રજોગ સંબોધન Live - અનલોક, ફ્રી વેક્સીન, આર્થિક પેકેજ કે પછી કોઈ ચેતાવણી ? થોડી જ વારમા જાણો શુ બોલશે પીએમ ?

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (16:44 IST)
કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે કોરોનાના નવા દર્દીઓમાં ઘટાડો થયો છે. જેને જોતા દેશમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે સાંજે 5 વાગે દેશને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરી આ  વાતની માહિતી આપવામાં આવી છે. 
 
આશા બતાવાય રહી છે કે અનલોકની પ્રક્રિયા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી લોકોને સાવધાની રાખવાની અપીલ કરી શકે છે. સાથે જ વેક્સીનેશનને લઈને પણ સંદેશ આપી શકે છે.  સાથે જ વેક્સીનેશનને લઈને પણ સંદેશ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાની બીજી લહેરે પોતાનો કહેર વરસાવ્યા બાદ હવે કમજોર પડતી જોવા મળી રહી છે. એક દિવસમાં ચાર લાખથી વધુ કેસ સુધી રેકોર્ડ કરાયા. જો કે હવે જઈને પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં જોવા મળી રહી છે.  દેશમાં જ્યા આજે નવા કેસ એક લાખ મળ્યા છે તો બીજી બાજુ કોરોનાના સક્રિય મામલા ઘટીને 15 લાખથી નીચે આવી ગયા છે. 
 
કોરોનાની બીજી લહેર ધીમી થતા ઘણા રાજ્યોએ પોતાને ત્યા લાગુ લોકડાઉન પર ઢીલ આપવી શરૂ કરી દીધી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ પોતાને ત્યા અનલોક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જો કે, એવા ઘણા રાજ્યો છે કે જેમણે લોકડાઉન વધાર્યું છે.
 
દેશમાં રોગચાળો ફાટી નીકળવાના તારીખથી અત્યાર સુધી આ સંકટની આ ઘડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમય સમય પર દેશને સંબોધન કરતા રહ્યા છે પછી ભલે તે 22 માર્ચ, 2020 ના રોજ કોરોના કરફ્યુ લગાવવાની વાત હોય કે લોકડાઉન, વડા પ્રધાને ગયા વર્ષે રોગચાળો ફાટી નીકળ્યા પછી અનેક વાર દેશને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે લોકોને સૂચનો આપ્યા અને પરિસ્થિતિનો સામનો કરવા સરકાર દ્વારા ઉઠાવેલ પગલાની માહિતી આપી છે. પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ અનેકવાર નવી જાહેરાતો કરી છે. 

04:51 PM, 7th Jun

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

Winter food for skin - સુંદરતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ? શિયાળામાં કયા ભારતીય ખોરાક તમારા ચહેરાને ચમકાવવામાં મદદ કરે છે.

Ghee At Home- દેશી ઘી બનાવવાની રીત

વધુ જુઓ..

નવીનતમ

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

સનીની સાવકી માતા હેમા માલિની સાથે 1 કલાકની મુલાકાતમાં શુ થઈ વાત ? પિતા ધર્મેન્દ્રના નિધન પછી ઘરે પહોચ્યા

જેસલમેર માં જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - મારી પત્ની મારાથી ગુસ્સે છે

આગળનો લેખ
Show comments