Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમ મોદીના નિકટના નેતાનુ થયુ નિધન, ગુજરાતથી કાશી સુધી આપ્યો હતો સાથ

પીએમ મોદીના નિકટના નેતાનુ થયુ નિધન  ગુજરાતથી કાશી સુધી આપ્યો હતો સાથ
Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2023 (11:42 IST)
suneel oza
પીએમ મોદીના નિકટના નેતાઓમાં સામેલ સુનીલભાઈ ઓઝાનુ બુધવારે નિધન થઈ ગયુ. તબિયત બગડ્યા પછી ઓઝાને ગુરૂગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી જ તેમણે અંતિમ શ્વાસ લીધા.  સુનીલ ઓઝા કાશી ક્ષેત્રના પૂર્વ સંયોજક હતા. બીજી બાજુ ભાજપાએ તેમને વર્તમાનમાં ભાજપાના બિહાર પ્રભારીની જવાબદારી આપી રાખી હતી. 
 
પીએમ મોદીના નિકસ્થ 
સુનીલ ઓઝા એ ખૂબ જ ઓછા નેતઓના લિસ્ટમાં હતા જેમને પીએમ મોદીને ડાયરેક્ટ મળવાની મંજુરી હતી. તેઓ કાશી ક્ષેત્રના પૂર્વ સંયોજક પણ રહી ચુક્યા હતા. વર્ષ 2014માં જ્યારે પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે સુનીલ ઓઝા ચૂંટણીની રણનીતિ બનાવવા મા ટે ગુજરાતથી કાશી પહોચ્યા હતા. ત્યારબ આદ તેઓ કાશીમાં જ રહી ગયા.  વારાણસી-મિર્જાપુરના બોર્ડરના ગઢૌલી ધામને લઈને પણ ઓઝા ચર્ચામાં આવ્યા હતા. 
 
બે વાર રહી ચુક્યા છે વિધાયક 
સુનીલ ઓઝા ગુજરાતની 10મી અને 11મી વિધાનસભામાં ભાવનગર દક્ષિણ સીટ પરથી બે વારના ધારાસભ્ય હતા. એક સમયે ભાવનગર કોંગ્રેસનુ મોટો ગઢ હતુ. જો કે આ ગઢને ફતેહ કરવાનો શ્રેય સુનીલ ઓઝાને જ જાય છે જે આજ સુધી કાયમ છે. તેઓ લગભગ 20 વર્ષથી પીએમ મોદી સાથે હતા. આ કારણે પીએમને તેમના પર ઘણો વિશ્વાસ હતો. 

<

भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, बिहार भाजपा के सह-प्रभारी सुनील ओझा जी का असामयिक निधन अत्यंत दुःखद है।

ओझा जी का संपूर्ण जीवन जनसेवा व संगठन को समर्पित रहा। उनका जाना भाजपा परिवार के लिए अपूरणीय क्षति है।

मैं शोकाकुल परिजनों के प्रति गहन संवेदना प्रकट करता हूँ और दिवंगत…

— Jagat Prakash Nadda (@JPNadda) November 29, 2023 >
 
જેપી નડ્ડાએ વ્યક્ત કર્યુ દુ:ખ 
 સુનીલ ઓઝાના નિધન પર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દુખ બતાવ્યુ છે. તેમણે લખ્યુ - ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા બિહાર ભાજપાના સહ-પ્રભારી સુનીલ ઓઝા જીનુ આકસ્મિત નિધન અત્યંત દુખદ છે. ઓઝા જીનુ સંપૂર્ણ જીવન જનસેવા અને સંગઠનને સમર્પિત રહ્યુ. તેમનુ જવુ ભાજપા પરિવાર માટે અપૂરણીય ક્ષતિ છે. હુ શોકાકુલ પરિજનો પ્રત્યે સંવેદના પ્રકટ કરુ છુ અને દિવંગત આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરુ છુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments