Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંસદમાં મોટી જાહેરાત, દેશના વૃદ્ધોને થશે સૌથી વધુ ફાયદો

Webdunia
ગુરુવાર, 27 જૂન 2024 (14:29 IST)
President Draupadi Murmu- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા. રાષ્ટ્રપતિએ આ દરમિયાન એક મોટી જાહેરાત કરી. તેમણે આયુષ્માન યોજનાને લઈને મહત્વની વાતો કહી. રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુષ્માન યોજના હેઠળ દેશમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોની સારવાર કરવામાં આવશે.
 
રાષ્ટ્રપતિએ કહ્યું, 'સરકારે નિર્ણય લીધો છે. હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વૃદ્ધોને આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારનો લાભ મળશે. સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણા સુધારા પણ કર્યા છે.
 
શું છે આયુષ્માન ભારત યોજના?
 
કેન્દ્ર સરકારે વર્ષ 2018માં આયુષ્માન ભારત યોજના શરૂ કરી હતી. આ એક પ્રકારનો સ્વાસ્થ્ય વીમો છે. આમાં લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળે છે. કાર્ડની મદદથી લાભાર્થી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકે છે.

<

#WATCH | President Droupadi Murmu addresses a joint session of both Houses of Parliament, she says "My government is going to take one more decision, all the elderly above 70 years of age will get the benefit of free treatment under the Ayushman Bharat scheme. Due to frequent… pic.twitter.com/Dt14InL2xA

— ANI (@ANI) June 27, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વરસાદની સિઝનમાં આ હેલ્ધી સૂપ રેસિપી અજમાવો, તે ખૂબ જ સરળતાથી તૈયાર થાય છે.

વરસાદમાં વધારે ભીના કપડા પહેરવાથી થઈ શકે છે આ નુકશાન આછે બચાવના ઉપાય

હળદર, સૂંઠ અને મેથીના મિશ્રણનો આ રીતે કરશો ઉપયોગ, તો Uric Acid થશે દૂર અને શરદી-ખાંસી થશે છૂમંતર

Monsoon Special- કાંદાના ભજીયાની રેસીપી

ચોમાસામાં મસાલા લોટ અને ચોખાના ડબ્બામાં નહી આવે ભેજ, અપનાવો આ રીત

વધુ જુઓ..

નવીનતમ

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

આગળનો લેખ
Show comments