Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી હવે નારિયેળના જ્યૂસ કાઢશે- પીએમ મોદી

Webdunia
બુધવાર, 1 માર્ચ 2017 (18:13 IST)
ગોરખપુરમાં એપીએમ મોદી રાહુલ ગાંધીના સમાન્યા જ્ઞાન પર સવાલ ઉઠાવતા કીધું કે નારિયેળ મણિપુઅરમાં નહી પણ કેરળમાં હોય છે અને બીજી બાજુ અખિલેશ યાદવના કામ બોલે છેની ટેગ લાઈન પર જમીને હુમલા બોલ્યા. 
 
પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં રાહુલગાંધી એક નેતા એવા છે જે ખુબ કમાલના છે. તે તેમણે મણિપુરમાં ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે  કે તેઓ નારિયેળનો જ્યૂસ કાઢશે અને તેને ઈંગ્લેન્ડમાં વેચશે. ગરીબમાં ગરીબ બાળકને પણ તે માલૂમ હોય છે કે અનાર, સંતરા વગેરેના જ્યૂસ હોય જ્યારે નારિયેળનું પાણી હોય. તેઓ કહે છે કે નારિયેળનો જ્યૂસ કાઢશે. હવે કોંગ્રેસ પાસે હોશિયાર લોકો છે જે યુપીમાં કહે છે કે બટાકાની ફેક્ટરી નાખશે. નારિયેળનો જ્યૂસ વેચશે, બટાકાની ફેક્ટરી લગાવશે હવે તમે કહો કે આમનાથી તમને કોણ બચાવશે. 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

5 + Happy Diwali 2024 Wishes: દિવાળીના દિવસે આ સુંદર મેસેજીસ દ્વારા તમારા પ્રિયજનોને દિવાળી આપો હાર્દિક શુભકામના

રાજકોટની 10 હોટલમાં બોમ્બની ધમકી મળતા ખળભળાટ

પુણેમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યુઝીલેન્ડે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

આગળનો લેખ
Show comments