Webdunia - Bharat's app for daily news and videos

Install App

31 ડિસેમ્બરના રોજ દેશને સંબોધિત કરી શકે છે PM મોદી, મોટા એલાનો થવાની શક્યતા

Webdunia
ગુરુવાર, 29 ડિસેમ્બર 2016 (12:21 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવ વર્ષ પહેલા રાષ્ટ્રને સંબોધિત કરી શકે છે. સૂત્રોના મુજબ પીએમ મોદી 31 ડિસેમ્બરની સાંજે સાઢા સાત વાગ્યે દેશને સંબોધિત કરશે. નોટબંદીના એલાન પછી પીએમ મોદીનુ આ સંબોધન ખૂબ મુખ્ય માનવામાં આવી રહ્યુ છે કે પીએમ આ સંબોધન દરમિયાન કેટલાક મોટા એલાન પણ કરી શકે છે. 
 
જનતા માટે સરકારની શુ યોજનાઓ ? 
 
એવુ માનવામાં આવી રહ્યુ છે કે પીએમ પોતાના આ સંબોધનમાં નોટબંધી, ડિઝીટલ પેમેંટ, કેશલેસ ઈકોનોમીના મહત્વ અને ખેડૂતો મજૂરો અને યુવાઓની વાત કરી શકે છે. સાથે જ તે નવા વર્ષમાં દેશની જનતા માટે સરકારની કંઈ કંઈ યોજનાઓ છે તેના પર પણ વાત થઈ શકે છે. 
 
નોટબંધીના 50 દિવસ 28 ડિસેમ્બરના રોજ પૂરા 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધી લાગૂ કરવાના 50 દિવસ 28 ડિસેમ્બરના રોજ પૂરા થઈ ગયા. પીએમે પરિસ્થિતિ સામાન્ય થવા માટે આટલો જ સમય માંગ્યો હતો.  મોદીએ 8 નવેમ્બરના રોજ રાષ્ટ્રના નામ સંબોધનમાં નોટબંધીનુ એલાન કર્યુ હતુ. આ સાથે જ 500 અને 1000ની નોટોનો ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો. મોદીના મુજબ આ નિર્ણયનુ કારણ બ્લેકમની અને આતંકી ફંડિગ પર શિકંજો કસવાનો હતો.  વિપક્ષે આ મુદ્દાને ખૂબ ઉઠાવ્યો અને મોદી સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ. 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments