rashifal-2026

PM Modi at Bageshwar Dham: પીએમ મોદી બાગેશ્વર ધામમાં એક કલાક રોકાશે

Webdunia
રવિવાર, 23 ફેબ્રુઆરી 2025 (11:29 IST)
પીએમ મોદી આજે (રવિવારે) બાગેશ્વર ધામ આવી રહ્યા છે. તેઓ મધ્યપ્રદેશના છતરપુર સ્થિત આ ધામમાં એક કલાક સુધી રોકાશે. આ દરમિયાન તેઓ બાલાજી મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ અહીં કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરશે.

આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ તેમની સાથે રહેશે. બાબા બાગેશ્વર એટલે કે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ ખાસ મહેમાનોનું આયોજન કરશે.


બાગેશ્વર ધામમાં પીએમ મોદીનું પૂર્ણ કાર્યક્રમ
પીએમ મોદી બપોરે 2 વાગે બાગેશ્વર ધામ પહોંચશે. અહીં તેઓ પહેલા બાલાજી મંદિરના દર્શન કરશે. આ પછી તરત જ તે બપોરે 2.10 વાગ્યે સ્ટેજ પર પહોંચશે. આગામી 5 થી 7 મિનિટ સુધી સ્ટેજ પર તેમનું સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પીએમ મોદી માટે સ્વાગત પ્રવચન પણ આપશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - જીન્સના બટન

ગુજરાતી જોક્સ - છોકરી ગમે છે

ગુજરાતી જોક્સ - નર છે કે માદા

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

આગળનો લેખ
Show comments