rashifal-2026

ભૂકંપના આંચકાથી લોકો ગભરાયા, આ દેશમાં 4.2ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી

Webdunia
ગુરુવાર, 20 માર્ચ 2025 (07:54 IST)
ભૂકંપના કારણે ઈન્ડોનેશિયાની ધરતી ધ્રૂજી ગઈ. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 માપવામાં આવી છે. આ ભૂકંપ ત્યારે આવ્યો જ્યારે લોકો ઊંઘી રહ્યા હતા. આંચકા એટલા જોરદાર હતા કે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઈન્ડોનેશિયાના સમય અનુસાર આ ભૂકંપ 19 માર્ચ 2025ના રોજ રાત્રે લગભગ 10 વાગ્યે આવ્યો હતો. ભારતીય સમય અનુસાર 20 માર્ચે સવારે લગભગ 3.27 કલાકે ભૂકંપ આવ્યો હતો. ચાલો જાણીએ કે ભૂકંપ પછી ઈન્ડોનેશિયામાં કેવી સ્થિતિ છે અને તેનું કેન્દ્ર ક્યાં હતું.
 
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું
સ્થાનિક સમય મુજબ, 19 માર્ચની રાત્રે ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સનાનાથી 104 કિમી દક્ષિણપૂર્વમાં 10 કિમીની ઊંડાઇએ હતું. સિસ્મોલોજી દ્વારા આની સમીક્ષા કરવામાં આવી છે. એક દિવસ પહેલા પણ ઈન્ડોનેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

કોઈ નુકસાન થયું નથી
જો કે, 19 માર્ચે આવેલા ભૂકંપને કારણે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી. તેમાં કોઈ જાનહાનિ થઈ નથી કે અન્ય કોઈ નુકસાનના સમાચાર નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Somnath jyotirlinga temple- સોમનાથ મંદિર

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

આગળનો લેખ
Show comments