Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pariksha Pe Charcha: PM મોદી સરની માસ્ટર કલાસ, સ્ટુડેંટ્સના સવાલોના આપી રહ્યા છે જવાબ

Webdunia
શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (11:28 IST)
LIVE: 
નવી દિલ્હી. બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે અને આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશભરના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ પહોચ્યા જ્યા તેઓ  2 હજાર 400 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પેરેન્ટ્સ સાથે પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે મને આ પરીક્ષા આપવામાં ખુશી થાય છે. પીએમે કહ્યુ કે પરીક્ષા પર ચર્ચા મારી પણ પરીક્ષા છે.  આ દરમિયાન એક વિદ્યાર્થીના સવાલ પર પીએમે કહ્યુ કે પરિવારની અપેક્ષાઓ સ્વાભાવિક છે.  સોશિયલ સ્ટેટ્સને જોઈને અપેક્ષા કરવી ખોટી છે. 
<

It is an absolute delight to be among my young friends! Join #ParikshaPeCharcha. https://t.co/lJzryY8bMP

— Narendra Modi (@narendramodi) January 27, 2023 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

ગરમીમા દહી જો જલ્દી ખાટુ થઈ જાય છે તો આ સહેલા ઉપાયોથી તેને રાખો ફ્રેશ

હિન્દુ નવા વર્ષના દિવસે મુખ્ય દ્વાર પર આ પાનનો તોરણ લગાવો, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે.

સેનામાં 80 હજાર ઘોડા, 500 હાથી અને બે લાખ પગપાળા સૈનિકો, જાણો કોણ હતા મેવાડના રાજા રાણા સાંગા?

વધુ જુઓ..

નવીનતમ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

આગળનો લેખ
Show comments