Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરાળ સળગાવવા પર કેન્દ્રએ લાદ્યો ભારે દંડ, હવે ખેડૂતોને 30 હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડશે

Webdunia
ગુરુવાર, 7 નવેમ્બર 2024 (16:19 IST)
Paral fire -હવે ખેડુતોને તેમના ખેતરમાં પરાળ બાળવામાં મુશ્કેલી પડશે. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ હવે કેન્દ્ર સરકારે દંડની રકમ વધારી દીધી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન એમેન્ડમેન્ટ રૂલ્સ- 2024 નેશનલ કેપિટલ રિજન અને આસપાસના વિસ્તારોમાં અસરકારક રહેશે.
 
આ અંતર્ગત બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 5000 રૂપિયાનું પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે. બે એકર કે તેથી વધુ પરંતુ પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોએ 30,000 રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે.

<

Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas (Imposition, Collection and Utilization of Environmental Compensation for Stubble Burning) Amendment Rules, 2024 to come into effect.

Farmer having an area of land of less than two acres shall… pic.twitter.com/OBDD3pEQH2

— ANI (@ANI) November 7, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - વીમા કંપની

ગુજરાતી જોક્સ - પત્ની કૂવામાં

ગુજરાતી જોક્સ - કેળાની છાલ

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

વધુ જુઓ..

નવીનતમ

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

આગળનો લેખ
Show comments