Dharma Sangrah

પરાળ સળગાવવા પર કેન્દ્રએ લાદ્યો ભારે દંડ, હવે ખેડૂતોને 30 હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવવું પડશે

Webdunia
ગુરુવાર, 7 નવેમ્બર 2024 (16:19 IST)
Paral fire -હવે ખેડુતોને તેમના ખેતરમાં પરાળ બાળવામાં મુશ્કેલી પડશે. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ હવે કેન્દ્ર સરકારે દંડની રકમ વધારી દીધી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન એમેન્ડમેન્ટ રૂલ્સ- 2024 નેશનલ કેપિટલ રિજન અને આસપાસના વિસ્તારોમાં અસરકારક રહેશે.
 
આ અંતર્ગત બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 5000 રૂપિયાનું પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે. બે એકર કે તેથી વધુ પરંતુ પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોએ 30,000 રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે.

<

Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas (Imposition, Collection and Utilization of Environmental Compensation for Stubble Burning) Amendment Rules, 2024 to come into effect.

Farmer having an area of land of less than two acres shall… pic.twitter.com/OBDD3pEQH2

— ANI (@ANI) November 7, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

આગળનો લેખ
Show comments