Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pakistan: બસના અકસ્માતમાં 39 લોકોના મોત

Webdunia
રવિવાર, 29 જાન્યુઆરી 2023 (13:14 IST)
Pakistan: બસના અકસ્માતમાં 39 લોકોના મોત 
 
પાકિસ્તાનના લાસબેલામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. રવિવારે (29 જાન્યુઆરી) બલૂચિસ્તાનમાં મુસાફરોથી ભરેલું એક વાહન ઊંડા નાળામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 39 મુસાફરોના મોત થયા છે. રાહત અને બચાવ માટે પોલીસ અને રાહતકર્મીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
 
Balochistan પેસેન્જર બસ ખાઈમાં પડી
પાકિસ્તાનના લાસબેલામાં મુસાફરોથી ભરેલી એક ઝડપી બસ ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 39 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, અકસ્માત એટલો ભયાનક હતો કે બસ નાળામાં પડતાં જ તેમાં આગ લાગી ગઈ હતી. બસ કરાચીથી ક્વેટા જઈ રહી હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments