Biodata Maker

Pahalgam terror attack - પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને વિઝા છૂટ્ બંધ, જાણો શું છે સાર્ક વિઝા યોજના ?

Webdunia
ગુરુવાર, 24 એપ્રિલ 2025 (13:07 IST)
Pahalgam terror attack  પહેલગામ આતંકી હુમલા બાદ બુધવારે સાંજે મળેલી કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં એક નિર્ણય વિઝા રદ કરવાને લગતો પણ હતો. નિર્ણય અનુસાર, પાકિસ્તાની નાગરિકોને હવે સાર્ક વિઝા મુક્તિ યોજના હેઠળ ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે ભારતમાં હાજર કોઈપણ પાકિસ્તાની નાગરિકને 48 કલાકની અંદર દેશ છોડવો પડશે. આ સાથે સરકારે સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે.

ALSO READ: Sindhu water treaty : સિંધુ જળ સંધિના અંત સુધીમાં પાકિસ્તાન કેવી રીતે બરબાદ થઈ જશે, શું છે સિંધુ જળ સંધિ

ALSO READ: Pahalgam terrorist attack: શું સીમા હૈદરને પણ ભારત છોડવું પડશે? 48 કલાકનું અલ્ટીમેટમ!

જાણો શું છે સાર્ક વિઝા યોજના ?
આ યોજના 1992 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના સાર્ક દેશો વચ્ચે મુસાફરીની સુવિધા માટે બનાવવામાં આવી હતી. જેમાં અફઘાનિસ્તાન, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા સામેલ છે. આ યોજના હેઠળ, SAARC વિઝા મુક્તિ સ્ટીકર 24 વિશિષ્ટ શ્રેણીઓ હેઠળ આવતા વ્યક્તિઓને આપવામાં આવ્યું હતું. જેમાં સભ્ય દેશોના રાજદ્વારી અને સત્તાવાર પાસપોર્ટ ધારકોને ભારતમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે ભારતમાં આ સુવિધા નેપાળ, ભૂતાન અને પાકિસ્તાનના નાગરિકોને લાગુ પડતી નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

How to remove glasses: ઉતરી જશે ચશ્માનો નબર, આંખો માટે રામબાણ એક્સરસાઈઝ, આંખો તેજ કરવા માટે અપનાવો આ ઉપાય

Happy Chocolate Day- એ દિલબર તને મનાવવા માટે મે.. ચોકલેટનો આખું ડિબ્બો મંગાવ્યું છે

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

Chocolate Day 2026: આ રીતે ચોકલેટ આપો, નહીંતર ખરાબ થઈ શકે છે તમારો મૂડ

Valentine Special - હાર્ટ શેપ પિઝા રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ -પત્ની સાથે ઝઘડો ન કરવો

Jagjit Singh Gujarati Songs જીવન મરણ છે એક (જુઓ વીડિયો)

Ghooskhor Pandit Controversy: રિલીઝ પહેલાં જ વિવાદમાં ફસાઈ મનોજ વાજપેયીની વેબ સિરીઝ, નામને લઈને બબાલ, FIR નોંધાઈ

Valentine Day jokes - વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

આગળનો લેખ
Show comments