Webdunia - Bharat's app for daily news and videos

Install App

પદ્મ પુરસ્કારોનુ એલાન - વિરાટ, સાક્ષી સાથે ગુમનામીમાં કામ કરનારાઓને પણ મળ્યા પુરસ્કાર

Webdunia
બુધવાર, 25 જાન્યુઆરી 2017 (15:41 IST)
સરકારે બુધવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી. જેમા પદ્મશ્રી મેળવનારા મુખ્ય લોકોમાં વિરાટ કોહલી, સાક્ષી મલિક, દીપા કર્માકર, વિકાસ ગોવાડ, બોલીવુડથી અનુરાધા પોંડવાલ, કૈલાશ ખેર અને સંજૂવ કપૂર જેવી હસ્તિયોનો સમાવેશ છે.  આ સાથે નેપાળની અનુરાધા કોઈરાલાને સામાજીક કાર્યો માટે પદ્મશ્રી અને ડૉ. નપુસકરને સફાઈ માટે પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવ્યા. 
 
આમને પણ મળ્યા એવોર્ડ 
 
થંગાવેલુ, અશોક કુમાર ભટ્ટાચાર્ય અને પ્રોફેસર હરિકૃષ્ણ સિંહે પણ પદ્મશ્રી આપવામાં આવ્યો છે. આ સાથે જ પદ્મ પુરસ્કાર મેળવનારી અન્ય હસ્તિયોમાં મણિપુઅરના વારેપ્પા નબા નેઈલ, લેખક નરેન્દ્ર કોહલી, એલિ અહમદ, સિક્કિમના વેરકા બહાદુર, પત્રકાર ભાવના સોમૈયા, કાશ્મીરના કાશીનાથ પંડિત, સાધુ મહાર, ટીકે મૂર્તિ, મધુબની પેટિંગની બાઓ દેવી અને સિબ્બલ કંવલને પણ પુરસ્કાર મળ્યો. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments