Webdunia - Bharat's app for daily news and videos

Install App

જહાંગીરપુરીમાં યથાસ્થિતિ જાળવી રાખોવા હુકમ, સુપ્રીમ કોર્ટમાં બે અઠવાડિયાં બાદ સુનાવણી

Webdunia
ગુરુવાર, 21 એપ્રિલ 2022 (14:49 IST)
જહાંગીરપુરીમાં દબાણ હઠાવવા મામલે સુનાવણી સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયાં માટે ટાળી દેવાઈ છે.
 
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સુનાવણી સુધી યથાસ્થિતિ બરકરાર રહશે એઠલે કે ગેરકાયદેસર બાંધકામ હઠાવવાની કોઈ કાર્યવાહી નહીં થાય.
 
બુધવારે ઉત્તર દિલ્હી નગરનિગમના વિસ્તારમાં દબાણ હઠાવવા માટે ઘણી ઇમારતો હઠાવવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી અટકાવી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટના ગઈ કાલના આદેશ બાદ પણ ડિમૉલિશનની કાર્યવાહી ચાલી હતી એવો આરોપ પણ થયો હતો.
 
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને બી. આર. ગવઈ આ મામલે સુનાવણી કરી રહ્યા હતા. વરિષ્ઠ વકલી દુષ્યંત દવેએ સુનાવણી દરમિયાન કહ્યું કે આ મુદ્દાએ ઘણા સવાલ ઊભા કરી દીધા છે.
 

સંબંધિત સમાચાર

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments