Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્રકાર અને જવાનની હત્યા પછી બમણા જોશથી ભારતીય સેનાનું ઓપરેશન ઓલ આઉટ શરૂ

પત્રકાર અને જવાનની હત્યા
Webdunia
સોમવાર, 18 જૂન 2018 (11:53 IST)
સૈનિક અને પત્રકારની હત્યા પછી હવે ભારતીય સેનાએ બમણા જોશથી ઓપરેશન ઓલઆઉટ શરૂ કર્યુ છે.  રમજાનના એકતરફા સંઘર્ષ વિરામને કારણે આતંકવાદીઓએ વિરુદ્ધ બંધ થયેલ ઓપરેશન ઓલ આઉટ ફરી શરૂ થશે.  સંઘર્ષ વિરામના અંતિમ દિવસોમાં પત્રકાર શુજાત બુખારી અને સેનાના જવાન ઔરંગઝેબની આતંકવાદીઓએ દ્વારા હત્યા બાદ બદલાયેલી પરિસ્થિતિમાં સરકારે તેને અમરનાથ યાત્રા સુધી ટાળવાનો ઈરાદો બાજુ પર મુકી દીધો છે.  ગૃહ મંત્રી રાજનાથ સિંહે પોતાના ટ્વીટ દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન ફરી શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યુ કે સંઘર્ષ વિરામ દરમિયાન સુરક્ષા બળોએ સંયમ બતાવવા છતા આતંકવાદીઓએ સુરક્ષાબળ પર હુમલા ચાલુ રાખ્યા. પણ હવે આતંકવાદીઓનો સંપૂર્ણ ખાતમો કરવા માટે શાંતિપ્રિય વર્ગને સાથ આપવો જોઈએ. સરકાર જમ્મુ કાશ્મીરમાં આતંક અને હિંસાથી મુક્ત માહોલના નિર્માણ માટે પોતાનો પ્રયાસ ચાલુ રાખશે. 
 
આ સાથે જ જમ્મૂ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકાવાદીઓ વિરૂદ્ધ સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરતા આજે સવારે સુરક્ષાબળોએ જમ્મૂ-કાશ્મીરના બિજબેહારામાં આતંકવાદીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરૂ છે. સીઝફાયર સમાપ્ત થયા બાદ આતંકવાદીઓ વિરૂદ્ધ સેનાનું આ પહેલું ઓપરેશન છે. જેમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sugar Vs Jaggery: સ્વાસ્થ્ય માટે શુ સારુ છે ખાંડ કે ગોળ ? જાણો તેના ફાયદા

શું રાણા સાંગાએ પત્ર લખીને બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું?

બર્મી પોટેટો કરી રેસીપી

ચિકન લોલીપોપ chicken lollipop recipe

બોધ વાર્તા- નોટબુકનો પુનઃઉપયોગ:

વધુ જુઓ..

નવીનતમ

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

આગળનો લેખ
Show comments