Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધુ એક સપ્તાહ ગરમીનો પ્રકોપ, પારો 47.8 ડિગ્રીએ પહોંચશે, ગરમીથી ક્યારે મળશે રાહત

Webdunia
સોમવાર, 20 મે 2024 (08:33 IST)
Weather report- દિલ્હીમાં રવિવારે તીવ્ર ગરમી પડી હતી અને મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ છે. નજફગઢ પ્રદેશ રાષ્ટ્રીય રાજધાની અને દેશમાં બંનેમાં સૌથી વધુ ગરમ રહ્યું, જ્યાં મહત્તમ તાપમાન 47.8 ડિગ્રી સેલ્સિયસ હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં રાજસ્થાન તરફથી ગરમ પવન ફૂંકાઈ રહ્યો હોવાથી એક સપ્તાહથી ગરમીમાંથી કોઈ રાહત નથી.
 
હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે હાલ આકરી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. દિલ્હીમાં રેડ એલર્ટ જારી કરતા વિભાગે કહ્યું કે અહીં તાપમાન 28 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
 
હવામાન નિષ્ણાત  અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. જેમાં તેમણે 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમીનો પ્રકોપ રહેશે તેવું કહ્યું છે. ત્યારબાદ  26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે
 
આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે, જો કે ગીર-સોમનાથ, અમરેલી, દ્વારકા, જામનગર, મોરબી, બોટાદ, સાબરકાંઠા, પાટણ સહિતના 21 જિલ્લમાં ગરમીને લઇ સ્થિતિ ચિંતાજનક નથી
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Walkie-talkies Blast - લેબનોનમાં હવે વોકી-ટોકીમાં વિસ્ફોટ, 9 નાં મોત, 300 થી વધુ લોકો ઘાયલ

નવાદામાં, બદમાશોએ 70-80 ઘરોને લગાવી આગ, ગોળીઓ પણ ચલાવી, અનેક પોલીસ ઘટના સ્થળે પહોંચી

Jammu Kashmir Election Live: પ્રથમ ચરણનુ મતદાન થયુ પુરૂ, 58 ને પાર થયુ વોટિંગ

5 વર્ષના પુત્રની બર્થડે પાર્ટીમાં આવ્યો માતાને આવ્યો Heart Attack, જુઓ મોતનો Live Video

ગ્લોબલ વૉર્મિંગ એ ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગળનો લેખ
Show comments