Webdunia - Bharat's app for daily news and videos

Install App

અદાણી-હિંડનબર્ગ કેસ પર ગૃહમંત્રીએ કહ્યું- 'કોઈએ ભૂલ કરી હોય તો તેને છોડવામાં ન આવે'

Webdunia
શનિવાર, 18 માર્ચ 2023 (18:13 IST)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે અદાણી-હિંડનબર્ગ વિવાદની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) ની રચના કરવાની વિપક્ષની માંગ પર પોતાનું મૌન તોડ્યું હતું. એક કાર્યક્રમમાં બોલતા શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે અને તપાસ સમિતિની રચના કરી છે.

 
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગે લગાવ્યો હતો ગડબડીનો આરોપ 
 
યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ સામે છેતરપિંડીભર્યા વ્યવહારો અને શેરની કિંમતમાં હેરાફેરી સહિતના અનેક આક્ષેપો કર્યા પછી અદાણી જૂથના શેરમાં ઘટાડો થયો હતો, જોકે જૂથે તેના વિરુદ્ધના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. આ મામલે અદાણી ગ્રુપે કહ્યું છે કે તે તમામ કાયદા અને નિયમનકારી જરૂરિયાતોનું પાલન કરે છે.

એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકારને આ વિવાદ પર કોઈ ભ્રમ નથી. સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મામલાની તપાસ માટે એક તપાસ સમિતિ બનાવી છે. હવે લોકોએ ન્યાયિક પ્રક્રિયા પર વિશ્વાસ રાખવો જોઈએ. તેમણે કહ્યું કે, જો કોઈની પાસે આ મામલા સાથે જોડાયેલ પુરાવા છે, તો તેને સુપ્રીમ કોર્ટની કમિટિ પાસે રજૂ કરવા જોઈએ.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments