Webdunia - Bharat's app for daily news and videos

Install App

મણિપુર પર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર

Webdunia
બુધવાર, 26 જુલાઈ 2023 (15:56 IST)
બુધવારે લોકસભામાં કોંગ્રેસે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિ બુધવારે મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર . મણિપુર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગને લઈને સંસદમાં વિરોધ પક્ષોનું પ્રદર્શન ચાલુ છે.
 
મણિપુરનો મુદ્દો રોડથી લઈ છેક સંસદમાં પહોંચ્યો છે. આ દરમિયાન, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે ​​કેન્દ્ર સરકાર સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે ​​કેન્દ્ર સરકાર સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. લોકસભાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 50 સાંસદોએ પ્રસ્તાવ સ્વીકારવો પડે છે
 
મણિપુર મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો અને બંને ગૃહો બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યાં હતાં, જ્યારે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુગર કંટ્રોલ કરવા માટે પીવો આ બીજનું પાણી, તમારું સ્વાસ્થ્ય પણ થશે મજબૂત

Gold Facial- તમે ઘરે મોંઘા ગોલ્ડ ફેશિયલ પણ કરી શકો છો, બસ આ બ્યુટી ટિપ્સને અજમાવો

બ્રેડ સ્પ્રિંગ રોલથી કરવી તમારા દિવસની શરૂઆત જાણો સરળ રેસીપી

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી પાનકી

વરસાદમાં પલળી ગયા છે જૂતા મિનિટોમાં સુકાવવાનુ કામ કરશે આ સરળ ટિપ્સ

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments