Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirbhaya victims hanged- શું છે નિર્ભયાના દોષીઓની અંતિમ ઈચ્છા ?

Webdunia
ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (10:49 IST)
નિર્ભયાના દોષીને ભલે જ તેમની ફાંસીને સજાને લાંબું ખેંચવા માટે જુદા-જુદા તરીકા અજમાવી રહ્યા હોય પણ તિહાડ જેલ પ્રશાસનની કાર્યવાહી ચાલૂ છે. તે મુજબ જેલ અધિકારીઓએ દોષીઓથી તેમની આખરે ઈચ્છા પૂછવામાં આવી છે. 
 
નવભારત ટાઈમ્સ મુજબ, જેલ પ્રશાસનએ આરોપીઓને નોટિસ આપી સવાલ કર્યું કે 1 ફેબ્રુઆરીને નક્કી ફાંસીથી પહેલા તે અંતિમ વાર કોઈથી મળવા ઈચ્છે છે. જેલ પ્રશાસનએ આપણ સવાલ કર્યું કે તેમના નામ કોઈ પ્રાપર્ટી છે તો શું તે કોઈની નામે ટ્રાસફર કરવા ઈચ્છે છે. 
 
દોષીઓથી કહ્યુ કે જો તે કોઈ ધાર્મિક ગ્રંથ વાંચવા ઈચ્છે છે કે કોઈ ધર્મગુરૂને બોલાવવા ઈચ્છે છે તો જેલ અધિકારી તેમની આ ઈચ્છાઓને 1 ફેબ્રુઆરીથી પહેલા પૂરી કરી શકે છે. 
 
જેલ સૂત્રના હવાલાથી નવભારત ટાઈમ્સએ જણાવ્યુ કે ચારે આરોપીઓમાંથી એક વિનયએ 2 દિવસ સુધી કઈજ ખાદ્યુ નથી પણ બુધવારે તેમને થોડું ખાદ્યુ. તેમજ દોષી પવન જેલમાં રહેતા ખાવાનું ખૂબ ઓછું કરી નાખ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે ચારને 1 ફેબ્રુઆરીને સવારે 6 વાગ્યે ફાંસી પર લટકાવવામાં આવશે. જો આ વચ્ચે મુકેશ સિવાય બીજા ત્રણમાંથી કોઈએ દયા યચિકા નાખી તો આ કેસ થોડા દિવસ માટે આગળ વધી શકે છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments