Webdunia - Bharat's app for daily news and videos

Install App

NGTનું મોટુ એલાન, દેશભરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ, 25,000નો દંડ થઈ શકે છે

Webdunia
શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (10:19 IST)
રાષ્ટ્રીય હરિત અધિકરણે આજે એક મહત્વપૂર્ણ આદેશમાં દેશભરમાં ખુલ્લામાં કચરો સળગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો અને મોટા પાયા પર કચરો સળગાવવાની દરેક ઘટના પર 25,000 રૂપિયાના દંડની જાહેરાત કરી. રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી) પ્રમુખ ન્યાયમૂર્તિ સ્વતંત્ર કુમારની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યુ, "અમે સ્પષ્ટ રૂપે લૈંડફિલ સ્થળો સહિત જમીન પર ખુલ્લામાં કચરો સળગાવવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધનો આદેશ આપીએ છીએ." 
 
પીઠે કહ્યુ કે આ પ્રકારની કોઈ પણ ઘટના માટે જવાબદાર વ્યક્તિનો નિકાસને સાધારણ રૂપે કચરો પ્રગટાવવા માટે 5,000 અને મોટા પાયા પર કચરો પ્રગટાવવા માટે  25,000 રૂપિયાના પર્યાવરણ દંડ આપવો પડશે.  બધી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઠોસ કચરો પ્રબંધન નિયમો, 2016ના લાગૂ કરવાનો આદેશ આપતા હરિત પેનલે પર્યાવરણ મંત્રાલય અને બધા રાજ્યોમાંથી છ મહિનાની અંદર પૉલીવિનાઈલ ક્લોરાઈડ(પીવીસી)  અને ક્લોરીનયુક્ત પ્લાસ્ટિકને પ્રતિબંધિત કરવાના સંબંધમાં જરૂરી દિશા-નિર્દેશ રજુ કરવા માટે કહ્યુ. અલમિત્રા પટેલ અને અન્યની અરજી પર એનજીટીનો આ નિર્ણય આવ્યો છે. 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments