Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રખ્યાત ન્યૂઝ એન્કર 76 વર્ષમાં નિધન

Webdunia
ગુરુવાર, 8 જૂન 2023 (10:08 IST)
News Anchor Gitanjali Aiyar Death: પ્રખ્યાત ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે (7 જૂન) નિધન થયું. તેણી 76 વર્ષની હતી. તેમણે 30 વર્ષથી વધુ સમય સુધી દૂરદર્શનમાં કામ કર્યું
 
જાણીતા ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે નિધન થયું. તેમણે લગભગ ત્રણ દાયકા સુધી સમાચાર જગતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોલકાતાની લોરેટો કોલેજમાંથી સ્નાતક અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ડિપ્લોમા
 
30 વર્ષથી વધુ સમયથી દૂરદર્શન માટે કામ કરનાર જાણીતા ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે સાંજે નિધન થયું હતું. ગીતાંજલિ અય્યર 1971માં દૂરદર્શનમાં જોડાયા હતા અને તેમને ચાર વખત શ્રેષ્ઠ એન્કર તરીકે પુરસ્કાર મળ્યો હતો. તેમને 1989માં ઉત્કૃષ્ટ મહિલાઓ માટે ઈન્દિરા ગાંધી પ્રિયદર્શિની એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments