Webdunia - Bharat's app for daily news and videos

Install App

દર્દનાક - લગ્ન રિસેપ્શનમાં મળેલ Giftમાં બ્લાસ્ટ, વરરાજાનું મોત, નવવધુની હાલત ગંભીર

Webdunia
શનિવાર, 24 ફેબ્રુઆરી 2018 (12:44 IST)
ઓડિશામાં લગ્નનુ ખુશીભર્યુ વાતાવરણ એક ભેટને કારણે અચાનક માતમમાં બદલાય ગયુ. અહીના બોલનગીર જીલ્લામાં શુક્રવારે એક ગિફ્ટ પેકમાં વિસ્ફોટ થઈ ગયો. જેનાથી ત્યા હાજર વરરાજાનુ મોત થઈ ગયુ. આ સાથે જ વરરાજાની દાદી અને એક અન્ય વ્યક્તિનુ પણ મોત થઈ ગયુ. 
 
પોલીસ મુજબ બ્લાસ્ટમાં નવવિવાહિત મહિલા ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ. પોલીસ મુજબ વિવાહ પછી રિસેપ્શન દરમિયાન આ ભેટ કોઈ અજ્ઞાત વ્યક્તિએ નવવિવાહિત દંપતિને આપી હતી. 
 
આ બ્લાસ્ટમાં વડીલ મહિલા અને એક વ્યક્તિનુ ઘટના સ્થળ પર જ મોત થઈ ગયુ. જ્યારે કે પાંચ દિવસ પહેલા પરણેલા તેના પૌત્રએ રાઉરકેલાની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો.  નવવધુની સારવાર બુરલાના હોસ્પિટલમાં ચાલી રહી છે. દુર્ઘટનામાં ઘાયલ એક અન્ય વ્યક્તિનુ મોત થઈ ગયુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

વધુ જુઓ..

નવીનતમ

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

Manoj Kumar Death: 'ભારત કી બાત સુનાતા હું કહેનારા મનોજ કુમાર નું નિધન, 87 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

આગળનો લેખ
Show comments