Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેપાળમાં ભીષણ દુર્ઘટના, માર્ગ પરથી લપસીને નદીમાં ખાબકી મુસાફરોથી ભરેલી બસ. 32 લોકોના મોત

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (22:56 IST)
નેપાળ(Nepal)ના મુગુ જિલ્લા(Mugu district)માં મંગળવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. મુગુ જિલ્લાથી ગામગઢી(Gamgadhi) જતી પેસેન્જર બસ રસ્તા પરથી લપસી ગઈ અને 300 મીટર નીચે નદીમાં પડી ગઈ. મીડિયા રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે આ માર્ગ અકસ્માત(Nepal Bus Accident)માં 32 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. માય રિપબ્લિકા વેબસાઇટના રિપોર્ટ મુજબ, નેપાલગંજ(Nepalgunj)થી ગમગઢી  જતી વખતે બસ છાયાનાથ રારા નગરપાલિકા(Chhayanath Rara Municipalit)માં પીના ઝ્યારી નદી(Pina Jhyari river)માં પડી ગઈ.
 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'અકસ્માતમાં તાજેતરના મૃત્યુઆંક 32 છે. ઘાયલોની સંખ્યાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. આ કારણે ઘાયલોની સંખ્યા વધી રહી છે..’ બસમાં સવાર મોટાભાગના મુસાફરો વિજયાદશમીના (Vijayadashami festival) નિમિત્તે વિવિધ સ્થાન પરથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. સુરખેત (Surkhet) થી નેપાળી સેનાનુ હેલીકોપ્ટર (Nepal Army chopper) રાહત કાર્ય માટે મોકલવામાં આવી છે. મુગુ કાઠમંડુ(Kathmandu)થી 650 કિમી ઉત્તર-પશ્ચિમ સ્થિત રારા ઝીલ (Rara lake) માટે પ્રખ્યાત છે. તેના કારણે પ્રવાસીઓ પણ અહીં આવતા રહે છે. 

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments