Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્ય મિશનમાં ISRO માટે મોટી સફળતા, Aditya-L1એ પૃથ્વીને અલવિદા કહ્યું, 15 લાખ કિલોમીટરની યાત્રાએ નીકળી

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2023 (09:38 IST)
Aditya-L1- ભારતીય અવકાશ એજન્સી (ઇસરો) દ્વારા સૂર્ય પર સંશોધન માટે મોકલવામાં આવેલ આદિત્ય એલ-1 હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી ગયું છે. જે પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરે સ્થિત છે. આદિત્ય-એલ1 મિશને પાંચમી વખત પૃથ્વીની ભ્રમણકક્ષા બદલવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
 
આદિત્ય-L1 હવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L1 બિંદુ તરફ આગળ વધ્યું છે. ઈસરોએ કહ્યું કે લગભગ 110 દિવસ પછી, આદિત્ય-L1ને એક પ્રક્રિયા દ્વારા L1ની આસપાસની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.

<

Aditya-L1 Mission:
The fourth Earth-bound maneuvre (EBN#4) is performed successfully.

ISRO's ground stations at Mauritius, Bengaluru, SDSC-SHAR and Port Blair tracked the satellite during this operation, while a transportable terminal currently stationed in the Fiji islands for… pic.twitter.com/cPfsF5GIk5

— ISRO (@isro) September 14, 2023 >

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments