Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેંદ્ર દાભોલકર હત્યાકાંડ કેસમાં કોર્ટમાં મોટો નિર્ણય

Narendra Dabholkar Case Verdict
Webdunia
શુક્રવાર, 10 મે 2024 (13:10 IST)
Narendra Dabholkar Case Verdict- અંધવિશ્વાસની સામે લડત લડનાર સામાજીક કાર્યકર્તા નરેન્દ્ર દાભોલકર હત્યાકાંડ કેસમાં પુણેની કોર્ટએ શુક્રવારે નિર્ણય સંભળાયો. કોર્ટએ દાભોલકરની હત્યામાં શામેલ બે દોષીઓને આજીવન જેલની સજા સંભળાવી. જ્યારે કેસમાં ત્રણ બીજા આરોપીને છોડી દીધુ છ્વ્ 
 
ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમથી સંકળાયેલા મામલાની ખાસ કોર્તએ આજ તર્કવાદી દાભોલકરની સચિન અંદુરે અને શરદ કાલસ્કરને હત્યા કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જ્યારે આ કેસમાં આરોપી ડૉ. વીરેન્દ્ર તાવડે, વિક્રમ ભાવે અને સંજીવ પુનાલેકરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન, ફરિયાદ પક્ષે 20 સાક્ષીઓની પૂછપરછ કરી હતી અને બચાવ પક્ષે બે સાક્ષીઓની પૂછપરછ કરી હતી.
 
કોણ છે નરેન્દ્ર દાભોલકર 
તે જાણીતું છે કે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (ANS), એક સંસ્થા જે અંધશ્રદ્ધા અને અતાર્કિક ધાર્મિક માન્યતાઓ સામે અવાજ ઉઠાવે છે, તેની સ્થાપના નરેન્દ્ર દાભોલકરે કરી હતી. દાભોલકરની 20 ઓગસ્ટ 2013ના રોજ પુણેના ઓમકારેશ્વર પુલ પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે મોર્નિંગ વોક માટે નીકળ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments