Dharma Sangrah

મૈસૂર-દરભંગા ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ રિસ્ટોરેશન કામગીરી હજુ પણ શરૂ

Webdunia
રવિવાર, 13 ઑક્ટોબર 2024 (11:04 IST)
મૈસૂર-દરભંગા ઍક્સપ્રેસ ટ્રેન ગઇકાલે 12 ઑક્ટોબરે એક માલગાડી સાથે ટકરાતાં તેના 12-13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
 
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, ચેન્નઈ ડિવિઝન હેઠળ આવતા પોન્નેરી અને કાવરાપેટ્ટાઈ રેલવે-સ્ટેશનો પર રિસ્ટોરેશન અને મરમ્મતની કામગીરી હજુ પણ ચાલુ છે.
 
આ અકસ્માતને કારણે અનેક લોકો ઘાયલ થયા હતા. જોકે, કોઈનું મૃત્યુ થયુ ન હતું.
 
ત્યારબાદ 18 જેટલી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી, અને અનેક ટ્રેનને ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.
 
આજે આ રૂટ પરથી ટ્રેન સંચાલન પૂર્વવત થઈ જાય તેવી શક્યતા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

Dhurandhar Review: પાકિસ્તાનના આતંક અને લુંટારૂઓનો બહાદુરીથી સામનો કરતા ભારતના ધુરંધર, રણવીર સિંહનો આ અવતાર તોડી નાખશે બધા રેકોર્ડ ?

આગળનો લેખ
Show comments