Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફોટા- ભારે વરસાદ પછી મુંબઈની યાતાયાત સેવા પ્રભાવિત, આવનાર દિવસો માટે ચેતવણી

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2019 (10:36 IST)
મુંબઈમાં સોમવારે ભારે વરસાદ થઈ અને ત્યારબાદ શહરમાં ઘણા સ્થાનો પર પાણી ભરાઈ ગયું. જેના કારણે ટ્રેફિક જાઅ પણ થયું અને ટ્રેનની આવા-જવા પર પણ અસર પડ્યું. 
મોસમ વિભાગની આસપાસની ક્ષેત્ર ઠાણી અને પાલઘરમાં 2, 4 અને 5 જુલાઈને ભારે વરસાદની શકયતા જાહેર કરી છે. મુંબઈમાં કેટલાક સ્થાન પર સોમવાર અને મંગળવારને ભારે વરસાદ થઈ શકે છે. 
એક અધિકારીએ જણાવ્યું કે મુંબઈની લાઈફલાઈન ગણાતી ઘણી લોકલ ટ્રેન રદ્દ કરી નાખી હતી કે ગંત્વ્ય સ્થાનથી પહેલા તેમના પરિચાલન રોકી દીધું. કારણકે પશ્ચુમી લાઈનની મરીન લાઈંસ સ્ટેશન પર કાર્ય માટે લગાવ્યું વાંસનો અસ્થાયી ઢાંચો આર ઉપર પડી ગયું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments