Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mumbai eases curbs- મુંબઈમાં કોરોના કેસ ઘટ્યા બાદ નાઈટ કર્ફ્યુ હટાવ્યો, રેસ્ટોરાં અને થિયેટરોને પણ ખોલવાની મંજૂરી

Webdunia
મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (21:41 IST)
કોરોના વાયરસના ઘટી રહેલા કેસોને જોતા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોના પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. મંગળવારે જારી કરાયેલા આદેશ અનુસાર શહેરમાં રેસ્ટોરાં અને થિયેટર 50 ટકા ક્ષમતા સાથે કામ કરી શકશે. આ સાથે, કોરોનાના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલ નાઇટ કર્ફ્યુને પણ દૂર કરવામાં આવ્યો છે.
 
આદેશમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક પ્રવાસન સ્થળો અને સાપ્તાહિક બજારો સામાન્ય સમયની જેમ જ ખુલતા રહેશે. આ સિવાય સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત થશે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના વાયરસના નવા કેસોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
<

#COVID19 | Mumbai eases curbs: Restaurants, theatres can operate at 50% capacity, night curfew lifted

"Local tourist spots to remain open as per normal timing. Weekly Bazzars to remain open as per normal timing," reads the order pic.twitter.com/WWVdIT9xUm

— ANI (@ANI) February 1, 2022 >

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments