Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી સરકારનો મોટો નિર્ણય, હજ યાત્રા પર નહી મળે હવે સબસીડી

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (16:53 IST)
કેન્દ્રની મોદી સરકારે હજ યાત્રા પર મળનારી સબસીડીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. અલ્પસંખ્યક મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ એલાન કર્યુ છે કે આ વખતે હજ જનારા 1 લાખ 75 હજાર લોકો સબસીડી વગર જશે. નકવી સાથે જ બતાવ્યુ કે હજ સબસીડીમાંથી બચનારી રકમ હવે ફક્ત મુસ્લિમ યુવતીઓના શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે.  તેમણે કહ્યુ કે સબસીડી હટાવવાથી હજ માટેના રોકાણ પર કોઈ અસર નહી થાય 
 
અબ્બાસ નકવીએ આ માહિતી આપતા જણાવ્યુ કે દર વર્ષે સરકાર તરફથી હજ માટે 700 કરોડ રૂપિયા સબસીડીના રૂપમાં મળે છે. ગયા વર્ષે જ્યા સવા લાખ મુસ્લિમ હજ પર ગયા હતા ત્યા આ વખતે 1.75 લાખ જાયરીન હજ યાત્રા પર મક્કા જશે. આ સંખ્યા આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી વધુ છે.   ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને હજ સબસીડી ખતમ કરવાનો આદેશ આપતા કહ્યુ હતુ કે સરકારે તેને 2022 સુધી સંપૂર્ણ રીતે ખતમ કરી દેવી જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments