rashifal-2026

દિલ્હીમાં જી-20ના કારણે 200 થી વધુ ટ્રેનો અચાનક રદ

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (14:42 IST)
Indian Railways: 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં G-20 કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જી-20 કોન્ફરન્સના કારણે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કારણે રેલવેએ દિલ્હી આવતી ઘણી ટ્રેનોને રદ્દ કરી દીધી છે.
 
આ સિવાય ઘણી ટ્રેનોના ટર્મિનસ સ્ટેશન બદલવામાં આવ્યા છે. આ સાથે, ઘણી ટ્રેનોને સેટેલાઇટ સ્ટેશનો સાથે જોડવામાં આવી છે. જો તમે આ દિવસોમાં ટ્રેન દ્વારા ક્યાંક જવાનું વિચારી રહ્યા છો અથવા તમે ટિકિટ બુક કરી છે, તો જતા પહેલા એકવાર માહિતી તપાસો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Winter Travel in India: શિયાળામાં ફરવા લાયક રમણીય સ્થળો, જે તમને આપશે પરફેક્ટ વેકેશન વાઈબ્સ

Sara Khan: રામાયણના લક્ષ્મણની વહુ બની સારા ખાન, 4 વર્ષ નાના કૃષને બનાવ્યો જીવનસાથી

આગળનો લેખ
Show comments