Dharma Sangrah

મોદી સરકારના શાસનમાં આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદનો અંત

Webdunia
સોમવાર, 21 જુલાઈ 2025 (15:03 IST)
મોદી સરકારના શાસનમાં આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદનો અંત આવી રહ્યો છે. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે. મોદી સરકાર ન તો આતંકવાદીઓને સહન કરશે કે ન તો આતંકવાદીઓને.
 
સાડાત્રણ મહિના  ના બ્રેક પછી શરૂ થયું સંસદનું ચોમાસાનું સત્ર. પીએમ એ કહ્યું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું અને હવે ભારતમાંથી નકલસદવાદ ખતમ કરવાનું ઓપરેશન થશે શરૂ, દુનિયા જોશે ભારતની શક્તિ. 
પીએમ મોદીએ એસ્ટ્રોનોટ શુભાંશુને અભિનંદન આપ્યું ને બીજી ઘણી વાતો રજૂ કરી.
ચોમાસાનું સત્ર ૩૨ દિવસ ચાલશે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અનેક પ્રકારની હિંસક ગતિવિધિઓ થી ગ્રસિત છે. આતંકવાદ તો છેજ સાથે નક્સલવાદ પણ. નક્સલવાદ ને જળથી ખતમ કરવાનો સંકલ્પ લીધો અને દેશ ના ઘણા જિલ્લાઓ  મુક્ત કરવાનું વચન આપ્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - કેટલી રાત?

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

આગળનો લેખ
Show comments