Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ કહ્યું- મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું

Webdunia
રવિવાર, 28 નવેમ્બર 2021 (13:15 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાતના 83મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. વડાપ્રધાને સંબોધન કરતા સ્વતંત્રતા અમૃત ઉત્સવનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં સંબોધન કરતા કહ્યું હતું કે બે દિવસ બાદ ડિસેમ્બર શરૂ થઈ રહ્યો છે. ડિસેમ્બર આવતા જ આપણે નવા વર્ષની તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. આ બધા પ્રસંગોએ હું દેશના સુરક્ષા દળોને યાદ કરું છું. 
 
તેમણે ઓસ્ટ્રેલિયામાં બનેલી વૃંદાવન ગેલેરીનો પણ ઉલ્લેખ કર્યો હતો મોદીએ સરકારી યોજનાઓનો લાભ લઈ રહેલા લોકો સાથે પણ વાત કરી હતી.
 
જ્યારે આવા જ એક વ્યક્તિ રાજેશ કુમારે મોદીને સત્તામાં બની રહેવા માટેના આશીર્વાદ આપ્યા હતા, ત્યારે મોદીએ કહ્યું કે મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં વ્યસ્ત રહેવા માંગુ છું.
 
PM મોદીઃ કાર્ડ ન હોત તો તમને કેટલો ખર્ચ થયો હોત?
રાજેશ પ્રજાપતિઃ કાર્ડ ન હોત તો ઘણો ખર્ચ થયો હોત. તમે હંમેશા સત્તામાં રહો, તમે લાંબુ જીવન જીવો.
PM મોદી: મને સત્તામાં રહેવાના આશીર્વાદ ન આપો, હું હંમેશા સેવામાં જ વ્યસ્ત રહેવા માંગુ છું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

Video: 'ટિપ ટિપ બરસા' ગીત ગાતા જ બેકાબૂ થયા ઉદિત નારાયણ, સરેઆમ મહિલાને કરી Lip KISS! ટ્રોલ થયા તો આપી સફાઈ

ગુજરાતી જોક્સ - ગણિતમાં કેમ બોલતા નથી

વધુ જુઓ..

નવીનતમ

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

Wedding Special: લગ્ન પહેલાની આ 6 વિધિ ખૂબ જ ખાસ છે, જાણો તેમના વિશે

આગળનો લેખ
Show comments