Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનોજ તિવારીનું વિવાદિત નિવેદન - સોનિયા ગાંધીએ છઠ પૂજા કરી હોત તો રાહુલ જેવો પુત્ર ન જન્મ્યો હોત

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (12:32 IST)
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના નિકટ આવતા જ રાજનીતિક દળો વચ્ચે જુબાની જંગ તેજ થઈ ગઈ છે. પ્રચાર પ્રસાર દરમિયાન દિગ્ગજ નેતા વિવાદિત નિવેદન આપવાથી પણ ચુકતા નથી. આ દરમિયાન દિલ્હી ભાજપા અધ્યક્ષ અને ભોજપુરી ગાયક સાસંદ મનોજ તિવારીએ પણ સોનિયા ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. 
 
રવિવારે સરગુજા જીલ્લામાં પ્રચાર માટે પહોંચેલા તિવારીએ કહ્ય્ય કે તે લોકો દેશભક્ત અને બુદ્ધિમન હોય છે જેમની મા છઠપૂજા કરે છે. તેમણે સોનિયા ગાંધી પર તંજ કસતા કહ્યુ કે જો તે પણ છઠ પૂજા કરી લેતી તો તેમને પણ રાહુલ ગાંધી જેવો પુત્ર ન જન્મ્યો હોત. આ સાથે જ ભાજપા નેતાએ કહ્યુ કે મારી આ વાતને વિવાદિત ન બનાવશો. છઠ માંતાની પૂજા કરવાથી બુદ્ધિમાન બાળકો જન્મે છે. દેશભક્ત સંતાન જન્મે છે. ભ્રષ્ટ લોકો જન્મતા નથી. 
 
સીતાપુરના નર્મદાપુરમાં મીડિયા સાથે વાત કરતા તિવારીએ કહ્યુ કે આ વખતે સીતાપુર સહિત છત્તીસગઢમાં ભાજપા 60થી વધુ સીટ જીતશે. અહીથી મોદીજીના ફરીથી પીએમ બનવાનો શંખનાદ થશે.  ભાજપા નેતાએ જીલ્લામાં ત્રણ ચૂંટણી સભા કરે. ત્રણેયમાં ભાષણ સાથે પોતાના ગીતોથી ભીડને વોટમાં બદલવાની કોશિશ કરી. 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments