Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીની મહત્વાકાંક્ષી યોજના, 10 કરોડને મળશે નોકરી..

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (15:27 IST)
નીતિ આયોગના મહાનિદેશક ડીએમઈઓ અને સલાહકાર અનિલ શ્રીવાસ્તવે દાવો કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના મેક ઈન ઈંડિયાથી 2020 સુધી 10 કરોડ નવી નોકરીઓ ઉભી થઈ જશે. 
 
શ્રીવાસ્તવે દાવો કર્યો કે ભારત ચોથી તકનીકી ક્રાંતિના સમયમાંથી પસાર થઈ રહ્યુ છે. તેમા તકનીકનો ખૂબ ઉપયોગ છે. મેક ઈન ઈંડિયા દ્વારા આપણે 2010 સુધી 10 કરોડ નવા રોજગાર ઉભા કરવાના લક્ષ્ય સાથે  આગળ વધી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે મેક ઈન ઈંડિયા અને સ્ટાર્ટઅપ ઈંડિયા જેવી યોજનાઓ દ્વારા દેશમાં રોકાણની નવી શક્યતાઓને શોધવની કોશિશ કરી છે.  મેક ઈન ઈંડિયા હેઠળ સરકાર નિર્માણ ક્ષેત્ર પર ખૂબ ફોકસ કરી રહી છે. આવામાં આશા છે કે આગામી કેટલાક મહિનામાં મોટી સંખ્યામાં નવા રોજગારની તક મળશે. 
 
2 વર્ષમાં 107 નવી મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ લાગી. મેક ઈન ઈડિયા દ્વારા સરકાર ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં બનાવવા માંગે છે. આ પ્રયાસોનુ પ્રમાણ છે કે છેલ્લા 2 વર્ષમાં 107 નવી મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સ સ્થાપિત કરવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments