Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra : પુણેના યરવદા શાસ્ત્રી નગર વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઢસડતા 7ના મોત, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

Webdunia
શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (08:24 IST)
મહારાષ્ટ્ર (Maharashtra) ના પુણે (Pune)ના યરવદા શાસ્ત્રી નગર  (Yerwada Shastri Nagar)વિસ્તારમાં ગુરૂવારે રાત્રે એક નિર્માણાધીન બિલ્ડિંગ ઢસડી પડી. આ દુર્ઘટનમાં ઓછામાં ઓછા 7 લોકોના અત્યાર સુધી મોત થઈ ચુક્યા છે અને 5 લોકો ઘાયલ છે. પોલીસના એક અધિકારીએ કહ્યુ કે કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવા માટે અગ્નિશમન દળ અને પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે ઘટના બિલ્ડિંગના બેસમેંટમાં થઈ. પોલીસ પ્રમુખ રોહીદાસ પવારે જણાવ્યુ કે ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે જ્યારે કે 5 અન્ય ઘાયલ થયા છે. તેમણે કહ્યુ કે ઘટના એ સમયે થઈ જ્યારે મજૂર ત્યા કામ કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 
<

An under-construction building collapsed in the Yerwada Shastri Nagar area of Pune. At least 3 people have died, many feared trapped, the fire brigade has reached the spot: Pune Fire Brigade
Further details awaited

— ANI (@ANI) February 3, 2022 >
આ પહેલા ગયા મહિનાની શરૂઆતમાં, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક બહુમાળી ઈમારત તૂટી પડતાં એક વરિષ્ઠ નાગરિક અને ત્રણ છોકરીઓ સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈના પશ્ચિમ વિસ્તારમાં આવેલા બહેરામ નગરમાં બપોરે લગભગ 3.50 વાગ્યે ચાર માળની ઈમારત પડી ગઈ હતી. તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી.
<

येरवडा येथील शास्त्रीनगरच्या वाडिया बंगल्याजवळ इमारतीचे बांधकाम सुरू असताना स्लॅबची जाळी कोसळून काही लोक गंभीर जखमी झाल्याची घटना घडली असून आपल्या पुणे महापालिकेच्या अग्निशमन दलाकडून देवदूत पथकासह युद्धपातळीवर बचावकार्य सुरू आहे. pic.twitter.com/H9DaUMQ1iV

— Murlidhar Mohol (@mohol_murlidhar) February 3, 2022 >
 
ગયા મહિને, મધ્યપ્રદેશના ઈન્દોરના તેજાજી નગરમાં એક નિર્માણાધીન શાળાની છત તૂટી પડતાં 10 થી વધુ મજૂરો ઘાયલ થયા હતા. તે સમયે આ અકસ્માત થયો ત્યારે બાંધકામના સ્થળે 20 મજૂરો કામ કરી રહ્યા હતા. અહીં શટરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બાંધકામ હેઠળની શાળાની આ છત તૂટી પડી હતી. અચાનક શટરિંગનો એક છેડો ખૂલી ગયો અને છત નીચે પડવા લાગી. જેમાં અહીં કામ કરતા મજૂરો તેની નીચે દબાઈ ગયા હતા.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. 
<

Prime Minister Narendra Modi extends his condolences to the bereaved families of those who died in the mishap at an under-construction building in Pune https://t.co/jQmpM7GNMW pic.twitter.com/qnekeOC1Bq

— ANI (@ANI) February 4, 2022 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

National Postal Worker Day- રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસનુ ઈતિહાસ અને રોચક તથ્ય, પોસ્ટ ઓફિસ ની જાણકારી,

Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર

હાર્ટ એટેકના કારણે અચાનક થઈ રહ્યા છે મોત, જાણો કેવી રીતે તમારા હાર્ટને બનાવશો મજબૂત?

ચોમાસામાં ચહેરો ધોતી વખતે ફોલો કરો આ ટિપ્સ, તમારી ત્વચા ચમકતી રહેશે.

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

Kalki 2898 AD Box Office Day 1: ત્રીજી બિગેસ્ટ ઓપનર બની પ્રભાસની 'કલ્કી 2898 એડી', આ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા

આગળનો લેખ
Show comments