Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુણેના સીરમ ઈંસ્ટીટ્યુટમાં લાગી આગ, અદાર પૂનાવાલા બોલ્યા - હાલ લોકોને કાઢવા પર ફોકસ

Webdunia
ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (16:00 IST)
મહારાષ્ટ્રના પુણે સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટના ટર્મિનલ 1 ગેટમાં આગ લાગી છે. આગ લાગવાનુ કારણ હજુ સ્પષ્ટ થયુ નથી. અગ્નિશામક વિભાગની 15 ગાડીઓ આગ ઓલવવામાં લાગી છે.  સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા જ કોરોના વૈક્સીન કોવિશિલ્ડ બનાવી રહી છે જેનો પુરવઠો ભારત સહિત અનેક દેશોમાં જઈ રહ્યો છે. 
 
આગ પુણેના મંજરીમાં સ્થિત સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટમાં લાગી છે.  ગયા વર્ષે જ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાંટનુ ઉદ્ધઘાટન કર્યુ હતુ, પણ હાલ આ પ્લાંટમાં વૈક્સીનનુ ઉત્પાદન શરૂ થઈ શક્યુ નથી. 
 
આગ કેવી રીતે લાગી  તે અંગેની માહિતી મળી નથી. ટર્મિનલમાં કેટલા લોકો ફસાયા છે તેનું પણ કારણ જાણવા મળ્યુ  નથી. દૂરથી જ પ્લોટ પર કાળા ધુમાડાના ગુબ્બાર દેખાય રહ્યા છે.  આ પાંચ માળના પ્લાન્ટમાં કોવિશિલ્ડનું ઉત્પાદન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments