Festival Posters

પુણેના સીરમ ઈંસ્ટીટ્યુટમાં લાગી આગ, અદાર પૂનાવાલા બોલ્યા - હાલ લોકોને કાઢવા પર ફોકસ

Webdunia
ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (16:00 IST)
મહારાષ્ટ્રના પુણે સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટના ટર્મિનલ 1 ગેટમાં આગ લાગી છે. આગ લાગવાનુ કારણ હજુ સ્પષ્ટ થયુ નથી. અગ્નિશામક વિભાગની 15 ગાડીઓ આગ ઓલવવામાં લાગી છે.  સીરમ ઈંસ્ટીટ્યુટ ઓફ ઈંડિયા જ કોરોના વૈક્સીન કોવિશિલ્ડ બનાવી રહી છે જેનો પુરવઠો ભારત સહિત અનેક દેશોમાં જઈ રહ્યો છે. 
 
આગ પુણેના મંજરીમાં સ્થિત સીરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈંડિયાના નવા પ્લાંટમાં લાગી છે.  ગયા વર્ષે જ કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાંટનુ ઉદ્ધઘાટન કર્યુ હતુ, પણ હાલ આ પ્લાંટમાં વૈક્સીનનુ ઉત્પાદન શરૂ થઈ શક્યુ નથી. 
 
આગ કેવી રીતે લાગી  તે અંગેની માહિતી મળી નથી. ટર્મિનલમાં કેટલા લોકો ફસાયા છે તેનું પણ કારણ જાણવા મળ્યુ  નથી. દૂરથી જ પ્લોટ પર કાળા ધુમાડાના ગુબ્બાર દેખાય રહ્યા છે.  આ પાંચ માળના પ્લાન્ટમાં કોવિશિલ્ડનું ઉત્પાદન થોડા દિવસોમાં શરૂ થવા જઈ રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

Kids Story - વાંદરો અને ઋષિ

Hindu Baby Names Starting With R- R અક્ષરથી શરૂ થતા હિન્દુ બાળકોના નામ

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

આગળનો લેખ
Show comments