Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lockdown- ઘર પહોંચતા પહેલા જ થંભ્યુ જીવનની યાત્રા, દિલ્લીથી પગે મુરૈના જઈ રહ્યા માણસની મોત

Lockdown- ઘર પહોંચતા પહેલા જ થંભ્યુ જીવનની યાત્રા  દિલ્લીથી પગે મુરૈના જઈ રહ્યા માણસની મોત
Webdunia
શનિવાર, 28 માર્ચ 2020 (18:12 IST)
દિલ્લીમાં ફૂડ સર્વિસ કંપનીમાં ડિલીવરી બ્વાયનો કામ કરતો હતો માણસ 
આગરાના સિકંદરા ક્ષેત્રમાં અચાનક તેની છાતીમાં દુખાવો હોસ્પીટલમાં મોત 
 
કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે આખા દેશમાં લૉકડાઉઅન છે. આ લૉકડાઉન તે લોકોના જીવન પર ભારે પડશે જે રોજગાર ગુમાવ્યા પછી મોટા શહેરોને મૂકી પગે જ ઘર પરત જઈ રહ્યા છે. આગરામા દિલ ઝઝૂમનાર એક કેસ સામે આવ્યુ છે. 
 
લૉકદાઉનમાં દિલ્લીથી પગે મધ્યપ્રદેશના મુરૈના જઈ રહ્યા એક માણસની શનિવારે સિકંદરાના કૈલાશ મોડ પર સ્થિતિ બગડી ગઈ.  સૂચના પર પહોંચી પોલીસ તેને હોસ્પીટલ લઈને આવી. જ્યાં તેને મૃત ઘોષિત કરી નાખ્યુ. પરિજનને સૂચના આપી છે. 
 
મૃતક રધુવીર પુર રામલાલ(40) નિવાસી ગામ બરફડા મુરૈનાનો રહેવાસી છે. દિલ્લીના તુગલકાબાદમાં એક રેસ્ટોરેંટમાં કામ કરતો હતો. આ રેસ્ટોરેંદ ફૂડ સવિસથી સંકળાયેલો છે. રઘુવીર ડિલીવરી બ્વાયનો કામ કરતો હતો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments