Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોટામાં 100 બાળકોની મૌત પર માયાવતીએ સાધ્યુ પ્રિયંકા ગાંધી અને સીએમ ગેહલોત પર નિશાના

Webdunia
ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (11:27 IST)
રાજસ્થાનના કોટામાં બાળકોની થઈ રહી મોત પર બસપા પ્રમુખ માયાવતીએ પ્રિયંકા ગાંધી અને મુખ્યમંત્રી અશોક ગેહલોતને નિશાના પર લીધું છે. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યુ કે કાંગ્રેસ શાસિત રાજ્સ્થાનના કોટા જિલ્લામાં તાજેતરમાં આશરે 100 માસૂમ બાળકોની મોતથી માની ગોદએ ઉજાડ્યુ અતિ દુખસ અને દર્દનામ છે. તેને કીહ્દું કે ત્યાંના સીએમ શ્રી ગેહલોત પોતે અને તેમની સરકાર તેમના પ્રત્યે અત્યારે પણ ઉદાસીન, અસંવેદનશીળ અને ગેર જવાબદારા બની છે જે અતિ નિંદનીય છે. 
 
બસપાના પ્રમુખએ કહ્યુ કે પરંતુ તેનાથી પણ વધારે અતિ દુખદ છે કે કાંગ્રેસ પાર્ટીના ટૉપ નેતૃત્વ અને ખાસકરીને મહિલા મહાસચિવની આ કેસમાં ચુપ્પી રાખી. તેને કીધું કે સારું હશે કે તે યૂપીની રીતે તે ગરીબ પીડિત માથી પણ જઈને મળે. જેની ખોડા માત્ર તેમની પાર્ટીની સરકારની બેદરકારીના કારણે ઉજડી ગઈ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

શિક્ષકઃ બસ ડ્રાઈવર અને કંડક્ટરમાં શું ફરક છે

ગુજરાતી જોક્સ - સાત બાળક

Budget Holidays in India- તમે માત્ર 2500 રૂપિયામાં જયપુર અને અજમેરની મુલાકાત લઈ શકો છો, તરત જ તમારી ટ્રિપ પ્લાન કરો

ફેનને કિસ કર્યા બાદ ઉદિત નારાયણનો જૂનો વીડિયો વાયરલ, કોને કર્યું કિસ?

વધુ જુઓ..

નવીનતમ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments