Biodata Maker

કોલકાતા બળાત્કાર-હત્યા કેસનો ચુકાદોઃ સંજય રોયને આજીવન કેદની સાથે 50,000 રૂપિયાનો દંડ

Webdunia
સોમવાર, 20 જાન્યુઆરી 2025 (15:18 IST)
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર રેપ અને હત્યા કેસના મુખ્ય આરોપી સંજય રોયને કોર્ટે મૃત્યુ સુધી આજીવન કેદની સજા સંભળાવી છે. આ સાથે 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સજાની જાહેરાત કરતા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે કહ્યું કે આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેટેગરીમાં નથી, તેથી આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી રહી છે.
 
આજીવન કેદ બાદ કોર્ટે રાજ્ય સરકારને પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જો કે, પીડિતાના માતા-પિતાએ કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારનું વળતર ઈચ્છતા નથી. સંજય રોયને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 64, 66 અને 103 (1) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કલમો હેઠળ ગુનેગાર માટે મહત્તમ સજા મૃત્યુ અથવા આજીવન કેદ હોઈ શકે છે, પરંતુ ન્યાયાધીશે તેને આજીવન કેદની સજા ફટકારી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વધુ જુઓ..

નવીનતમ

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

આગળનો લેખ
Show comments